ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી પહેલા આવકવેરા વિભાગ એકશન મોડમાં આવી ગયું છે અને વેરા ભર્યા વગર મિલકતો, દસ્તાવેજો સાચવીને બેઠેલા અધિકારીઓના ઘરે દરોડા પડવાનું શ કયુ છે જેમાં આજ સવારથી સીએમ હેમતં સોરેનના અંગત સલાહકાર સુનીલ શ્રીવાસ્તવ અને તેમની સાથે જોડાયેલા લોકો સામે મોટી કાર્યવાહી શ કરી છે.તેમનાં નિવાસ્થાનો અને વય્વ્સયના સ્થળો પર તપાસ શ કરવામાં આવી છે. આવકવેરા વિભાગે ઝારખંડના મુખ્યમંત્રી હેમતં સોરેનના અંગત સલાહકાર સુનીલ શ્રીવાસ્તવ અને તેમની સાથે જોડાયેલા લોકો સામે કડક કાર્યવાહી શ કરી છે. માહિતી અનુસાર, આવકવેરા વિભાગે સુનીલ શ્રીવાસ્તવ, તેના પરિવારના સભ્યો અને અન્ય લોકો સાથે સંકળાયેલા કુલ ૧૬–૧૭ સ્થળો પર દરોડા પાડા છે અદં દસ્તાવેજો તેમજ મિલકતોની ચકાસણી શ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ રાંચીમાં સાત અને જમશેદપુરમાં ૯ સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આમાં જમશેદપુરના અંજનીયા ઈસ્પાત સહિત અન્ય સ્થળોનો પણ સમાવેશ થાય છે. આ અંગે વધુ માહિતી હજુ બહાર આવવાની બાકી છે.દસ્તાવેજો અને અન્ય સાહિત્યની તપાસ અને ચકાસણી ચાલુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech