રાજકોટની ભાગોળે આણંદપરમાં દબાણ પર બુલડોઝર ફેરવી દેવાય

  • July 11, 2024 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સૂચનાી છેલ્લા એક સપ્તાહી રાજકોટ જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો દૂર કરવા માટે વ્યાપક પ્રમાણમાં કામગીરી ઈ રહી છે. બે દિવસ પહેલા મોરબી રોડ પર સરકારી જમીનમાં મોટા પાયે યેલા દબાણો દૂર કરાયા પછી આજે બુલડોઝર રાજકોટની ભાગોળે આવેલા આણંદપર (નવાગામ) પહોંચ્યું હતું અને અહીં મામલતદાર કાર્તિક મકવાણા, નાયબ મામલતદાર રઘુવીરસિંહ વાઘેલા દ્વારા ઓપરેશન હા ધરવામાં આવ્યું હતું.



તાલુકા મામલતદાર કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ આણંદપર (નવાગામ)માં આવેલી સરકારી જમીનમાં ૫૦૦ ચોરસ મીટર જગ્યામાં રહેણાકના મકાનો બનાવી દેવામાં આવ્યા હોવાની માહિતી મળતા કબજો કરનારાઓને નોટિસ આપવામાં આવી હતી. સરકારી તંત્ર દ્વારા દબાણની દબાણ દૂર કરવાની કામગીરી હા ધરવામાં ન આવે તે માટે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ ચાલી ગયા બાદ જમીન સરકારી હોવાનું અને તેમાં દબાણ યું હોવાનું નક્કી તાં અદાલતના ચુકાદા પછી આ ઓપરેશન હા ધરવામાં આવ્યું છે.


રાજકોટની નજીક આવેલ આણંદપર (નવાગામ)ની ૫૦૦ ચોરસમીટર સરકારી જમીનની બજાર કિંમત એકાદ કરોડ આસપાસ તી હોવાનું રેવન્યુ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
આવતીકાલે નવી કલેકટર કચેરીમાં રેવન્યુ વિભાગના અધિકારીઓની અલગ અલગ બેઠકો મળનારી છે અને તેમાં રાજકોટ જિલ્લાના કયા તાલુકામાં સરકારી જમીન પર કેટલું દબાણ છે અને તે દૂર કરવા માટે છેલ્લા એક મહિનામાં કયા તાલુકામાં કેટલી કામગીરી ઈ તેના લેખાજોખા લેવામાં આવશે. આવતીકાલે આખો દિવસ કલેકટર કચેરીમાં જુદી જુદી મિટિંગોનો ધમધમાટ જોવા મળશે. કાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની પણ બેઠક રાખવામાં આવી છે અને તેમાં ૪૦ જેટલા કેસ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ટોચના પોલીસ અધિકારીઓની હાજરીમાં કાયદો વ્યવસની પરિસ્િિતની સમીક્ષા માટે પણ મિટિંગ મળનારી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application