ખંભાળિયામાં વાતાવરણ પલટાયું: વરસાદી ઝાપટા વરસ્યા

  • July 05, 2024 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા પંથકમાં ત્રણ દિવસના મેઘ વિરામ બાદ આજે પુનઃ વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વરસાદી વાદળોની જમાવટ વચ્ચે વહેલી સવારે છએક વાગ્યે હળવું ઝાપટું વરસી ગયું હતું. સરકારી ચોપડે બે મિલીમીટર વરસાદ નોંધાયો છે આ ઉપરાંત જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પણ સવારે બે મી.મી. વરસાદ વરસ્યો છે. ગરમી અને વરસાદી માહોલ વચ્ચે વધુ એક રાઉન્ડ વરસે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application