જામનગર શહેરમાં મૂળ રાજસ્થાની અને જામનગરમાં લાંબા સમયથી વસવાટ કરતા મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગઈકાલ રવિવારના રોજ પરિવારના ઉજવળ ભવિષ્ય અને પતિની દીર્ઘાયુ માટે મહિલાઓ દ્વારા અન્ન-જળ આરોગ્ય વગર સવારથી રાત સુધી કરવા ચોથનું વ્રત કરવામાં આવ્યું હતુ.
કહેવાય છે કે, કરવા ચોથનું વ્રત પતિના દીર્ઘાયુ અને પરિવારના સારા ભવિષ્ય માટે મહિલાઓ કરતી હોય છે. જેમાં ગઈકાલે રવિવારના જોગસ પાર્ક નજીક આવેલ એક રહેણાંક મકાનમાં મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ચોથ માતાની પૂજા કરી ચંદ્ર ભગવાનને અર્ધ આપી પતિના હાથે જળનું સેવન કરી વ્રત છોડવામાં આવે છે. અંદાજિત 25 થી 80 વર્ષ સુધીની મહિલાઓ દ્વારા ગઈકાલે આ વ્રત રાખવામાં આવ્યું હતું,
આ સાથે જ જામનગર શહેરમાં વરસાદીની આગાહી વચ્ચે આકાશમાં વાદળો છવાયા હતા ત્યારે મહિલાઓની કપરી પરીક્ષા પણ ભગવાન ચંદ્રએ કરી હતી. મોડી રાત્રે ચંદ્રના દર્શન થતાં મહિલાઓ દ્વારા પતિના હાથે પાણીનું સેવન કરી વ્રત ખુલ્લું કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMખરાબ સિબિલ સ્કોર હોવા છતાં પણ મળશે પર્સનલ લોન? અપનાવો આ સરળ રીત
May 18, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech