જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થળ બદલીને બે કુંડ બનાવ્યા છે, રણજીતસાગર રોડ પર એક કુંડ બનાવાયો છે જેમાં અત્યાર સુધીમાં 69 ઉપરાંત હોટલ વિશાલ ઇન્ટરનેશનલના પાછળના ભાગમાં પણ એક કુંડ બનાવાયો છે, 50 મીટર પહોળાઇ તેમજ 7.5 ફુટની એવરેજવાળો કુંડ બનાવતાં ગઇકાલ સાંજ સુધીમાં 266 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વિશાલ હોટલ પાસે 197 અને રણજીતસાગર રોડ પર બનાવેલા કુંડમાં 69 ગજાનનની મૂર્તિનું વિસર્જન કરાયું છે. પ્રોજેકટ પ્લાનીંગના રાજીવ જાની અને હીરેન સોલંકી સહિતના 5 સભ્યોની ટીમ સમગ્ર વ્યવસ્થામાં દેખરેખ રાખી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાત્ર સાડા ત્રણ કલાકની જ ઊંઘ, 6 વાગ્યા પછી જમતાં નથી... આ છે 74 વર્ષના PM મોદીની દિનચર્યા
September 17, 2024 01:26 PMદિલ્લી CMના સલાહકારથી લઈને મુખ્યમંત્રી પદ સુધી પોહ્ચવાની આતિશીની રાજકીય સફર
September 17, 2024 01:21 PMકોર્પોરેશનની ફુડ શાખા દ્વારા સરકારી ગોડાઉન તેમજ અન્ય દુકાનોમાંથી નમૂના લઇ લેબમાં મોકલાયા
September 17, 2024 01:13 PMજામનગર: ભારે વરસાદ બાદ પાકમાં જીવાતનું પ્રમાણ વધ્યું...ખેડૂત મિત્રોએ જીવાત નિયંત્રણ માટે શું કરવું?
September 17, 2024 01:03 PMનારાયણ મૂર્તિએ કરીના કપૂરને અભિમાની કહી
September 17, 2024 12:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech