આઈપીએસ મનોજ અગ્રવાલને બનાવાયા હોમગાર્ડનાં ડીજી, IPS અધિકારીઓની બદલી તેમજ ચાર્જ સોંપણી કરાઈ

  • September 06, 2023 12:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં IPS અધિકારીઓની બદલી-બઢતીની મોસમ ચાલી રહી છે. જેમાં એસ.આર.પી ટ્રેનિંગ જૂનાગઢથી ડિરેક્ટર સિવિલ ડિફેન્સ અમદાવાદ ખાતે આઈપીએસ મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત તેમજ બે અધિકારીઓને ચાર્જ સોંપણી પણ કરાઈ છે. જેમાં આર.બી.બ્રહ્મભટ્ટ અને ડૉ.એસ.પી.રાજકુમારને ચાર્જ સોંપવામાં આવ્યા છે.





IPS મનોજ અગ્રવાલને રાજ્ય અનામત પોલીસ પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢથી જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે અને નિયામક સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ - હોમગાર્ડસ, અમદાવાદની ખાલી જગ્યા પર તાત્કાલિક નિમણૂંક કરવામાં આવી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application