લાયન્સ ક્લબ ઓફ ભારત-વાયબ્રન્ટ રાજકોટ દ્વારા આગામી તા.14-2ને બુધવારના દિવસે આઈ લવ ભારતમાતા કાર્યક્રમ કિસાનપરા ચોકમાં સાયકલ સ્ટેન્ડ પાસે રાખેલ છે. આ કાર્યક્રમમાં ભારતમાતાની મૂર્તિ અને ભારતમાતાનું કટઆઉટ મૂકવામાં આવશે તે દિવસે લોકો સ્ટેજ પાસે આવી ભારતમાતાનું પૂજન કરી ભારતમાતા પ્રત્યે પોતાનો પ્રેમ રજૂ કરશે. આ કાર્યક્રમ બપોરે 5થી શ થઈને રાત્રીના 8 કલાક સુધી રહેશે. સાંજે 7-15 કલાકે ભારતમાતાની મહાઆરતી કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશ પ્રત્યે એક લાગણી પ્રગટે અને નેશન ફર્સ્ટ (રાષ્ટ્રપ્રેમ પ્રથમ)ની લાગણી આજના યુવાધનમાં પ્રેરાય તેવા આશયથી યોજવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech