જૂનાગઢમાં રાત્રે મિનિ વાવાઝોડુ ફુંકાતા વૃક્ષો અને દુકાનોના બોર્ડનો સો

  • May 14, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ગઈકાલે રાત્રે વાતાવરણમાં એકાએક પલટો આવતા  વાવાઝોડાની ગતિએ પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વૃક્ષોનો સો વળી ગયો હતો. ભારે પવની બાઈક ફંગોળાયા હતા .અને રસ્તા પર પાર્ક કરાયેલા વૃક્ષો પણ પડવાના બનાવો અને દુકાનોના બોર્ડ પવનની ઝડપે ચડતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં વાવાઝોડા ની ઝડપે પવની ગરમીમાં રાહત ઈ હતી. ગિરનાર પર્વત પર હજુ પણ પવનની વધુ ઝડપી રોપવે શરૂ કરાયો ની. વાવાઝોડાની ગતિએ પવન ફૂંકાયો હતો છતાં પણ તંત્ર પાસે કેટલાની ઝડપે પવન ફૂંકાયો તેની કોઈ નોંધ ઈ ન હતી જેી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ પ્રર્શ્ના સર્જાયા છે. 
​​​​​​​
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પવન સો વરસાદની આગાહી કરવામાં આવી હતી જેને લઇ ગઈકાલે રાત્રે જૂનાગઢમાં એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. રાત્રે વાવાઝોડાની ગતિએ ધૂળની આંધી સો તીવ્ર પવન ફૂંકાતા શહેરમાં રસ્તાઓ પર ધૂળની આંધી જોવા મળી હતી. તીવ્ર પવની શહેરના કાળવા ચોક વિસ્તારમાં વાહનો ફંગોળાયા હતા અને બે વાહનો પર વૃક્ષ પડવાના બનાવો પણ તા વાહન ચાલકો વાવાઝોડા વચ્ચે બાઈક પકડવા દોડધામ ઈ હતી. રાત્રે ખાણીપીણીના લારી ધારકોમાં પણ લારી પકડવા મહેનત કરવી પડી હતી અને ગરમીી બચવા રાત્રે ફરવા નીકળેલા લોકો ને ઘર સુધી પહોંચવા વારે મુશ્કેલી પડી હતી. ભારે પવની રસ્તા પર રહેલા વાહનો પડી જતા અનેક વાહનો માં નુકસાની ઈ હતી જોકે કોઈ જાનહાનિ ના બનાવ નોંધાયા ની પરંતુ પવની રાત્રે ગરમીમાં ફરવા નીકળેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જેટ ગતિએ પવની અનેક વૃક્ષો ધરાશાયી યા હતા. ભવના વિસ્તારમાં રાત્રે ફરવા ગયેલ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તળેટી વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી યા છે.તો શહેરના  અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ ઈ જવાના બનાવ નોંધાયા હતા. જિલ્લ ામાં તમામ તાલુકાઓમાં વંટોળિયો પવન ફૂંકાયો હતો પરંતુ હળવા છાંટા પડ્યા હતા. એકમાત્ર વિસાવદરમાં ત્રણ મીમી વરસાદ નોંધાયો હતો જુનાગઢ શહેર સહિત અન્ય તાલુકાઓમાં હળવા છાંટા પડ્યા હતા.
ભારે પવની ભવના વિસ્તારમાં દુકાનોના પાટીયા ઉડી ગયા હતા તો ગ્રાઉન્ડમાં ખાણીપીણીના ધર્ંધાીઓ ને ત્યાં જમતા લોકોમાં પણ દોડધામ ઈ હતી. વાવાઝોડાની ગતિએ પવની અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાના અને બોર્ડ ધરાશાયી યા હતા પરંતુ ડિઝાસ્ટર કંટ્રોલ ના જણાવ્યા મુજબ જિલ્લ ામાં એક પણ સ્ળે વૃક્ષો કે બોર્ડ પડવા અંગે ફરિયાદો નોંધાઈ ની. ગિરનાર પર્વત પર હજુ પણ પવનની વધુ ઝડપ હોવાી રોપવે શરૂ યો ની.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application