બાલાસોર ટ્રેન દુર્ઘટનાથી આખો દેશ વ્યથિત છે. આજ સવારની શરૂઆત એક દુઃખદ સમાચાર સાથે થઈ. ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 280 લોકો મૃત્યુ પામ્યા છે અને 900 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં લાંબી લાઈનો છે.
At mid night : Hundreds of People queue up in Balasore to donate blood after the horrific train accident
— Kapil Mishra (@KapilMishra_IND) June 3, 2023
बालासोर में ट्रेन दुर्घटना की खबर आते ही रात को ही सैकडो लोग रक्तदान करने अस्पताल पहुँच गए
शायद किसी बड़े महानगर में ऐसा दृश्य देखना मुश्किल होता pic.twitter.com/nUKXni7x1t
દેશ અને ઓડિશાના લોકો પર ગર્વ થાય તેવી ઘટના સામે આવી છે. દુર્ઘટનામાં 900થી વધુ ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં ખૂબ જ લોહીની જરૂર પડે છે. અહીં મોટી સંખ્યામાં રક્તદાન કરવા આવ્યા છે. અકસ્માત બાદ આ લોકોએ જાતે જ નક્કી કર્યું કે આ લોકો રક્તદાન કરવા જશે. ન તો સરકારે કહ્યું કે ન કોઈએ. બસ દિલે કહ્યું કે દરેકનો જીવ બચાવવો છે.
ઓડિશાના લોકો મદદ માટે આગળ આવ્યા છે. આ આફત દરમિયાન લોકોનો જીવ બચાવવા માટે રક્ત આપી રહ્યા છે. ઓડિશાની હોસ્પિટલોમાં લાંબી કતારો લાગી છે. આટલી સંખ્યામાં લોકો અહીં કેવી રીતે આવી રહ્યા છે તે જોઈને ડૉક્ટરો પણ ચોંકી ગયા. જ્યારે તેમને ખબર પડી કે આ બધા લોકો રક્તદાન કરવા આવ્યા છે. તેઓ ઘાયલોના જીવ બચાવવા માંગે છે. મુશ્કેલ સમયમાં પણ જ્યારે આવી તસવીર જોવા મળે છે તો થોડી રાહત થાય છે. . આવા અકસ્માતોમાં, વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે ઘાયલોના વધુ મૃત્યુ થાય છે. હોસ્પિટલ નજીક લોહીની તાતી જરૂરિયાત છે. 280 લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આ આંકડો વધુ આગળ ન વધે. એટલા માટે લોકોએ તેમના મિત્રો સાથે મળીને રક્ત આપવાનું નક્કી કર્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech