પોરબંદર નજીકના રતનપર ગામે આવેલ એક કુવામાં ઉપરના ભાગે આવેલા વૃક્ષની ડાળીઓ અંદર સુધી પહોચે છે ત્યારે તેમાં સુગરીઓએ પોતાની આવાસ યોજનાનું નિર્માણ કર્યુ હોય તેમ એક ડઝનથી વધુ માળાઓનું સર્જન કર્યુ છે. કુવો પણ છલોછલ ભરેલો દેખાય રહ્યો છે ત્યારે સુગરીઓને ખાવાપીવાની કોઇજ ચિંતા આ આવાસ યોજનામાં હોય તેવુ જણાતુ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેરાવળમાં હનુમાન જયંતિ નિમિતે નીકળેલી શોભાયાત્રા પોલીસે અટકાવી
April 13, 2025 01:53 PMરાજકોટના છાપરા ગામે ઇંગ્લિશ દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ
April 13, 2025 01:49 PMસાધુ વાસવાની રોડ પર શાકમાર્કેટ પાસે ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ
April 13, 2025 01:45 PMરાજકોટ: આજે UPSC દ્વારા શહેરમાં પરીક્ષા યોજાશે
April 13, 2025 01:44 PMમુર્શિદાબાદ હિંસા: ઇન્ટરનેટ સેવા બંધ, 150 થી વધુ લોકોની ધરપકડ
April 13, 2025 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech