રઘુવંશી જ્ઞાતિના મોદી માવાણી પરિવારના હવન તેમજ કુળદેવી શ્રી હરસિધ્ધિ માતાજીના મેળા અને સમૂહ નિવેદનું આયોજન આગામી શુક્રવાર તારીખ 10 મી ના રોજ ખંભાળિયા તાલુકાના બેરાજા (બારાડી) ગામે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શુક્રવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. બપોરે 1 વાગ્યે હવનનું બીડું હોમાયા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન બેરાજા ગામના જલારામ મંદિર ખાતે કરાયું છે. જેમાં સર્વે મોદી માવાણી પરિવારજનોને ઉપસ્થિત રહેવા આયોજકો વતી દિપકભાઈ મોદી તથા યોગેશભાઈ મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્લીપ પેરાલિસિસ શું છે? જેમાં તમે ઇચ્છો તો પણ કંઇ કરી શકતા નથી…
May 20, 2024 01:13 PMસ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલ વચ્ચે શું તફાવત છે?
May 20, 2024 12:55 PMઆ જનજાતિના લોકો લાકડીઓ પર કેમ ચાલે છે?
May 20, 2024 12:45 PMરાજકુમાર રાવની 'શ્રીકાંત'ની જોરદાર છલાંગ , 'કરતમ ભુગતમ'ની કમાણી બમણી
May 20, 2024 12:30 PMસંજય લીલા ભણસાલીએ 'દેવદાસ'માં શાહરુખની અદાકારીના ભરપુર વખાણ કર્યા
May 20, 2024 12:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech