સમસ્ત બદિયાણી પરીવાર દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાપુર તાલુકાના જામ દેવળીયા મુકામે આવેલ સુરાપુરાશ્રી રાઘવજી દાદાના મંદિરે આગામી તા.૧૧/૧૦/ર૦ર૪ ને શુક્રવારે હવનાષ્ટમી નિમીતે યજ્ઞ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૧ર/૧૦/ર૦ર૪ના શનીવારે ભગવતી શ્રી રાંદલ માતાજીના તથા સીકોતર માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું શુભ મુહૅત રાખેલ છે. જેનું બપોરે ૪–૩૦ કલાકે બીડુ હોમાસે.
આ બંન્ને દિવસ દરમ્યાન મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો સમસ્ત બદિયાણી પરીવારના કુટુંબીજનોએ હાજર રહી આ પારિવારિક કાયૅમાં સહભાગી બને તેવી દેવળીયા દેવસ્થાન સમીતીના પ્રમુખ બાબુલાલ ભીમજીભાઈ બદિયાણી દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech