સૌરાષ્ટ્રમાં ગીરની ગિરિ કંદરામાં રહેલ સાસણ પંથકમાં સાવજનાં ક્ષેત્રમાં પ્રસન્ન હરિયાળી ચિત્તાકર્ષક રહેલ છે. સાવજ સાથે બીજા પશુ પક્ષીઓ નિહાળવાં અને શુદ્ધ વાયુ માણવાનો અનોખો અનુભવ અને અવસર અહીંયા રહ્યો છે.
નદી, નાળા, પર્વત સહિત પ્રકૃતિની પ્રસન્નતા એટલે આપણાં સૌરાષ્ટ્રનો ગીર પ્રદેશ, કેસરી સિંહનો પ્રદેશ. ગીરની ગિરિ કંદરામાં રહેલ આ સાસણ પંથકમાં સાવજનાં ક્ષેત્રમાં પ્રસન્ન હરિયાળી ચિત્તાકર્ષક રહેલ છે.ચોમાસામાં આ વિસ્તારમાં મેઘરાજાની કૃપા રહી છે અને સર્વત્ર લીલોતરી લહેરાઈ રહી છે.
ગીરની આ ગિરિ કંદારામાં રહેલ સાસણ પંથકમાં એટલે કે સાવજનાં ક્ષેત્રમાં ચોમાસાની હરિયાળી છવાયેલી છે, જે અહી આવતાં પ્રકૃતિ પ્રેમી તેમજ કોઈ પણ પ્રવાસીને પ્રસન્ન કરાવે છે. સાસણ આસપાસ દેવળિયા તેમજ અન્ય વિસ્તારમાં સાવજ સાથે બીજા પશુ પક્ષીઓ નિહાળવાં અને શુદ્ધ વાયુ માણવાનો અનોખો અનુભવ અને અવસર અહીંયા બની રહ્યો છે. પરિવાર, સમાજ અને નોકરી વ્યવસાય કે વ્યવહારની કાયમી ફરજ બનેલ પળોજણ મૂકીને બે પાંચ દિવસ રાત આ પંથકમાં પ્રકૃતિમય બની શકાય તો પણ ઉપરવાળાનાં આશીર્વાદ અને આપણાં સદભાગ્ય જ સમજવા.!
હા, એક વાત તમે પ્રકૃતિને માણવા અવશ્ય આવજો, પણ પ્રદૂષણ ન થાય તેની કાળજી રાખજો... અહીંયા પશુ પક્ષી પ્રકૃતિને માણજો, તેને હણવામાં નિમિત્ત ન બનશો..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : વીજ ધાંધિયાથી ખેડૂતો બન્યા પરેશાન...PGVCL કચેરીએ આપ્યું આવેદન
October 10, 2024 06:16 PM25 થી 30 વર્ષની ઉંમરે વજન કેટલું હોવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો
October 10, 2024 06:02 PMરતન ટાટાનો કૂતરો તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યો
October 10, 2024 05:54 PMનવરાત્રિના 9 દિવસ પછી ઉપવાસનાં પારણા કરતી વખતે ન કરો આ ભૂલ
October 10, 2024 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech