ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યકરો દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયા શહેર ભાજપ દ્વારા રવિવારે ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ નિમિત્તે અહીંના અતી પ્રાચીન શ્રી ફુલેલીયા હનુમાનજી મંદિર ખાતે મહંત શ્રી ભરતદાસબાપુને સાલ ઓઢાડી, ફૂલહાર કરી, મીઠું મોં કરાવીને આશીર્વાદ લીધા હતા. જેમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી, ભીખુભા જેઠવા, રાણાભાઈ ગઢવી, લાલજીભાઈ ભુવા, અશોકભાઈ કાનાણી, હસમુખભાઈ ધોળકિયા, મિલનભાઈ વારીયા, પ્રવિણસિંહ કંચવા ઘનશ્યામસિંહ વાઢેર, મનીષભાઈ નકુમ વિગેરે આગેવાનો - કાર્યકરોએ ઉપસ્થીત રહી, ગુરૂ વંદના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભગવાન વેંકટેશ્વરને સૌપ્રથમ કોણે લાડુ ચઢાવ્યા હતા? જાણો મંદિરનો ઈતિહાસ
September 21, 2024 05:19 PMઘીની સુરક્ષા અને પારદર્શિતાને લઈને નંદની બ્રાન્ડ સાવધાન, હવે ઓટીપીથી ખુલશે ટેન્કર
September 21, 2024 05:01 PMPM આવાસ યોજના પાત્રતાની શરતોમાં થયો ફેરફાર, હવે 15 હજાર પગાર ધરાવતાને પણ મળશે લાભ
September 21, 2024 04:37 PMત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ભારત, વધતી GDPની એક્સપોર્ટ પર દેખાઈ રહી છે અસર
September 21, 2024 04:21 PMએર માર્શલ અમર પ્રીત સિંહ હશે એરફોર્સના નવા પ્રમુખ, 30 સપ્ટેમ્બરથી સંભાળશે કાર્યભાર
September 21, 2024 04:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech