ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાર્યકરો દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયા શહેર ભાજપ દ્વારા રવિવારે ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ નિમિત્તે અહીંના અતી પ્રાચીન શ્રી ફુલેલીયા હનુમાનજી મંદિર ખાતે મહંત શ્રી ભરતદાસબાપુને સાલ ઓઢાડી, ફૂલહાર કરી, મીઠું મોં કરાવીને આશીર્વાદ લીધા હતા. જેમાં શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, પિયુષભાઈ કણજારીયા, નગરપાલિકાના મોહિતભાઈ મોટાણી, ભીખુભા જેઠવા, રાણાભાઈ ગઢવી, લાલજીભાઈ ભુવા, અશોકભાઈ કાનાણી, હસમુખભાઈ ધોળકિયા, મિલનભાઈ વારીયા, પ્રવિણસિંહ કંચવા ઘનશ્યામસિંહ વાઢેર, મનીષભાઈ નકુમ વિગેરે આગેવાનો - કાર્યકરોએ ઉપસ્થીત રહી, ગુરૂ વંદના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ કાશ્મીર વિધાનસભામાં વક્ફ બિલ મામલે ધમાલ, ભાજપ-આપ ધારાસભ્યો વચ્ચે મારામારી
April 09, 2025 02:42 PMબેંકમાંથી કારલોન લઈ રૂ.17.85 ભરપાઈ નહીં કરનારા આરોપીને દોઢ વર્ષની જેલ સજા
April 09, 2025 02:33 PMપેઢીમાં સ્લિપિંગ પાર્ટનરે રોકેલા 30 લાખ ઓળવી જનારા બે ભાગીદારોને ૧ વર્ષની કેદ
April 09, 2025 02:31 PMઘંટેશ્વર 25 વારિયામાંથી સગીરાનું અપરહરણ કરનાર શખસ ઝડપાયો
April 09, 2025 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech