ગુજરાત હાઈકોર્ટેના ન્યાયમૂર્તિ નિખિલ કેરીયલના માતૃશ્રીનું અવસાન, આજે અમદાવાદમાં બેસણું

  • March 11, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ નિખિલ કેરિયલના માતુશ્રી સાવિત્રીબેન શ્રીધરન કેરિયલનું 09/03/2025ને રવિવારે દુખદ અવસાન થયું હતું. સદગતનું બેસણું આજે 11/03/2025ને મંગળવારે સાંજે 5થી 7 વાગ્યા સુધી અમદાવાદના સિંધુભવન, સિંધુભવન રોડ, બોડકદેવ ખાતે રાખેલ છે. 

સાવિત્રીબેન રિટાયર્ડ ડીવાયએસપી કે.કે. શ્રીધરનના પત્ની, સીટીઆઈ વેસ્ટર્ન રેલવેના રાજીવ એસ. કેરિયલ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિખીલ એસ. કેરિયલના માતા તથા પ્રવિતા આર. કેરિયલ અને સિન્ધુ એન. કેરિયલના સાસુ તથા ભષણ આર. કેરિયલ, ચૈતન્યરાજ આર. કેરિયલ, દેવાંશી એન. કેરિયલ અને મોહિત એન. કેરિયલના દાદી થાય છે.   



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application