ભાવનગર જીલ્લા ઉધોગ કેન્દ્ર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ભાવનગર દ્વારા ઔધોગિક એકમોને સરકારની જુદી જુદી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન મળી શકે તે હેતુથી તા.૮-૮-૨૦૨૪ને ગુરૂવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે માર્ગદર્શન સેમીનારનું આયોજન ચેમ્બર હોલ (૩૧૫, સાગર કોમ્પ્લેક્સ, જશોનાથ સર્કલ, ભાવનગર) ખાતે કરવામાં આવેલ છે.
આ માર્ગદર્શન સેમીનારમાં આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ૨૦૨૨, એમએસએમઈ કોમ્પીટીટીવ લીન સ્કીમ તથા ડીલે પેમેન્ટ સીસ્ટમ વિષે માર્ગદર્શન આપવામાં આવનાર છે. રસ ધરાવતા ઔધોગિક એકમોને આ સેમિનારનો લાભ લેવા અનુરોધ છે. રજીસ્ટ્રેશન માટે ચેમ્બર કાર્યાલય મો.નં. ૯૪૦૮૮૦૭૯૮૦ ઉપર તા.૭- ૮-૨૦૨૪ સુધીમાં સવારે ૧૨ થી ૫ દરમ્યાન સંપર્ક સાધવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech