દર વર્ષ ની જેમ ઓખામાં આગામી ૨૮/૧૨/૨૦૨૪ ને શનિવારે "અખંડ હરિનામ સંકીર્તન મહાયજ્ઞ" 'શ્રીરામ જય રામ જય જય રામ' મંત્રની ૯ દિવસની અખંડ રામધૂનનો શુભારંભ હઠીલા હનુમાનજી મંદિરે થશે. તા.૬/૧/૨૦૨૫ને સોમવારે ધૂન વિરામ આ ૯ દિવસ સુધીનાં આ મહાયજ્ઞમાં સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા હઠીલા હનુમાનજી મંદિર અને ઓખા પ્રેમ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech