સોમનાથ મંદિરના સુવર્ણ યુગનો પ્રારંભ: ૧૪૪૫ કળશ સોનાના થયા

  • August 05, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમુદ્ર કિનારે બિરાજમાન સોમના મહાદેવ મંદીરમાં એક હજાર વર્ષ પહેલાંનો સુવર્ણ યુગ ફરીી લાવવાની કામગીરી શ‚ થઈ ચૂકી છે .
જેમા મંદિરમા ગર્ભ ગૃહ પીલર સોનાી મઢી દેવામાં આવેલ છે અને મંદિર ઉપર ૧૪૪૫ કળશનુ બુકિંગ પુર્ણ યેલ છે અને માત્ર દશી બાર સીવાય તમામ કળશ સુવર્ણ જડિત કરવામાં આવેલ છે આ કળશ મઢવામાં આવે છે તેમાં સોનું ૨૪ કેરેટ વાપરવા આવેલ છે આ સુવર્ણ જડિત કળશ દાંતાના સહયોગી મઢવામાં આવેલ છે. સોનાના કળશની સો મંદિરના શિખર ઉપર ટોચે આવેલ ત્રિશૃલ ધ્વજદંડને પણ સોનાી મઢવામાં આવેલ છે અને સોમના મહાદેવનો સુવર્ણ યુગ ની ભારતવાસી ઓની કલ્પના સાકાર ય રહેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application