ભગત ખીજડીયાની યુવતીએ જંતુનાશક દવા પી લેતાં મૃત્યુ

  • April 01, 2024 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકાનાં ભગત ખીજડીયા ગામની વાડી વિસ્તારમાં રહેતી યુવતીએ જંતુનાશક દવા પી લેતા સારવારમા મૃત્યુ નીપજ્યું હતું.


કાલાવડ તાલુકા નાં ભગત ખીજડીયા ગામ નાં અશોકભાઈ ગીરધરભાઇ ની વાડી મા ખેત મજૂરી કામ કરતા મૂળ મહીસાગર જિલ્લા નાં પરિવાર. ની મમતાબેન ચાનાભાઈ બારૈયા (૧૯) એ જંતુ નાશક દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ મા દાખલ કરવા મા આવી હતી જયા તેણી નું સારવાર મા મૃત્યુ નિપજ્યું હતું.


મૃતક ની મોટી બહેન માનસિક બીમાર હોવા થી અવાર નવાર ઘર મા કજિયા કંકાસ કરતી હતી.ગત તાં. ૨૪ નાં પણ બંને બહેનો વચ્ચે બોલાચાલી થતા મમતા બારૈયા  ને મનમાં દુઃખ લાગી જતા આ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application