તાજેતરમાં તળાજામાં એક સમારોહમાં ગઢવી-ચારણ સમાજને લઈ અપમાનજનક અને ભડકાઉ ટીપ્પણી કરનાર ગીગાભાઈ ભમ્મર સામે એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સો ગીર સોમના સમસ્ત ચારણ (ગઢવી) સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને માંગણી કરવામાં આવી છે.
ગીર સોમના સમસ્ત ચારણ (ગઢવી) સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા રેલી સ્વરૂપે જીલ્લ ા કચેરીએ પહોંચી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમાં જણાવેલ કે, તળાજા ખાતે યોજાયેલ સમુહલગ્ન સમારોહમાં ગીગાભાઈ ભમ્મરએ ગઢવી-ચારણ સમાજને નિશાન બનાવીને અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેમાં વિવિધ સમુદાયો વચ્ચે દ્વેષ અને મતભેદ ઉશ્કેરવાના સ્પષ્ટ ઉદેશ સો આવા નિવેદનો માત્ર ગઢવી/ચારણ સમાજની લાગણીઓને ઠેસ પહોચાડતા ની પરંતુ અમારા સમાજ અને સમુદાયમાં સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિ માટે પણ ખતરો ઉભો કર્યા સમાન છે. સમાજમાં સહિષ્ણુતા અને સાંપ્રદાયિક સૌહાર્દના મૂલ્યોનો જાળવી રાખવા માટે ગીગા ભમ્મર સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ છે. ત્યારે ગીરગઢડાના આગેવાન હમરાજભાઈ ગઢવી દ્વારા તા.૧૭/૦૨/૨૦૨૪ના રોજ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ગીગાભાઈ ભમ્મર વિરૂધ્ધ એટ્રોસીટી એકટ મુજબ કાર્યવાહી કરવા અરજી કરેલ છે પરંતુ આ અનુસંધાને કોઈ એફઆઈઆર કે ફરીયાદ દાખલ યેલ ની. તો અમારી લાગણીઓને દુભાવનાર તા સમાજ વિરૂધ્ધ ઝેર ઓકનાર સામે એટ્રોસીટી એકટ મુજબ કાર્યવાહી કરવા માંગણી કરીએ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech