DPAP પાર્ટીના વડા ગુલામ નબી આઝાદ અનંતનાગ-રાજૌરી બેઠક પરથી લોકસભાની ચૂંટણી નહીં લડે. જો કે આ જાહેરાત આઝાદે નથી કરી, પરંતુ તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આ માહિતી આપી છે. ચૂંટણીના બે દિવસ પહેલા જ આઝાદે ચૂંટણીમાંથી નામ પાછું ખેંચી લેવું એ બધાને આશ્ચર્યમાં મૂકી દે છે. તેમણે મોહમ્મદ સલીમને ઉમેદવાર બનાવ્યા છે.
ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના પ્રમુખ અને પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદ લોકસભા ચૂંટણી નહીં લડે. પાર્ટીએ અનંતનાગ-રાજૌરી સીટ પરથી નેતા મોહમ્મદ સલીમ પારેને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. પ્રાંત પ્રમુખ મોહમ્મદ અમીન ભટે આ માહિતી આપી છે.
મોહમ્મદ સલીમ પારે આઝાદની જગ્યાએ લડશે ચૂંટણી
DPAP પ્રાંતીય પ્રમુખ મોહમ્મદ અમીન ભટે કહ્યું કે પાર્ટીએ હવે તેના નેતા મોહમ્મદ સલીમ પારેને બેઠક પરથી ઉતારવાનો નિર્ણય કર્યો છે. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા મિયાં અલ્તાફ અનંતનાગ-રાજૌરી સંસદીય બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં મહેસુલી કર્મચારીઓ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદન
April 10, 2025 02:58 PMછાયાનો યુવાન વ્હીસ્કીની એક બોટલ સાથે ઝડપાયો
April 10, 2025 02:56 PMમાધવરાયની જાન પોરબંદર આવી પહોંચતા થયુ પરંપરાગત સ્વાગત
April 10, 2025 02:55 PMઓખાથી ઉપડતી ટ્રેન ઓખા-પુરી એક્સપ્રેસ ૧૮ જૂને રદ રહેશે
April 10, 2025 02:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech