પોરબંદરમાં પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે ગૌધનને અપાયો ઘાસચારો

  • September 23, 2024 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગૌધનને ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે અનેકવિધ સેવાકાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા,ત્યારે પોરબંદરના મહેતા પરિવારના ઘનશ્યામભાઈ મહેતા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગ‚પે ગૌશાળામાં  ઘાસચારાના વિતરણ સાથે અનેરી રીતે અબોલ જીવોના લાભાર્થે સેવાયજ્ઞ યોજી કરી હતી જેમાં ડો.સુરેશભાઈ ગાંધી, મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિ પોરબંદરના પ્રમુખ ઘનશ્યામભાઈ મહેતા,માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલીયા, નગરપાલિકા પુર્વ પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા, ખાગેશ્રી હાઈસ્કુલના આચાર્ય પુંજાભાઈ ઓડેદરા,પુર્વ તાલુકા પંચાયત સદસ્ય વેજાભાઈ ઓડેદરા,નરેશભાઈ થાનકી,ગજેન્દ્રભાઈ વ્યાસ, જયેશભાઈ પાંઉ,અનિલભાઈ બથિયા,સુલેખાબેન મહેતા,વગેરે અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યોનો લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application