મરામત કાર્ય શરૂ કરાયું
જામનગરમાં ગઇકાલે સવારે કામ દરમિયાન ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા લાઈન લીકેજ થવા પામી હતી અને ગેસની જોરદાર દુર્ગંધ ફેલાતા આખરે ગુજરાત ગેસ ની કંપની ના અધિકારીઓ ની ટીમ દોડી ગઈ હતી અને મરામત કામગીરી હાથ ધરી હતી.
જામનગરના છેવાડે વાલસુરા માર્ગે પોલીટેક્નિક કોલેજ ની બાજુ માં આવેલ રેલ્વે ફાટક પર ટ્રેક ની કામગીરી દરમ્યાન ગેસ ની મેઈન લાઈન લીકેજ થતાં લોકો માં ભાગ દોડ મચી જવા પામી હતી. આ બાબતે કોઈ દ્વારા ગુજરાત ગેસ કંપની ને જાણ કરવામાં આવી હતી. એથી ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળ પર પહોંચી હતી.અને રીપેરીંગ ની કામગીરી શરૂ કરવા મા આવી હતી. આ પહેલા ગેસ સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી, જેથી અકસ્માત ના બનાવને ટાળી શકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદ્યુમનનગર પોલીસ ઉપર હુમલા અંગે પકડાયેલા માજીદ ભાણુના જામીન મંજુર
April 05, 2025 03:09 PMકાર્યકરની બેવડી દાવેદારી પછી ડખ્ખે ચડેલું રાજકોટ તાલુકા ભાજપ માળખું જાહેર ન થયું
April 05, 2025 02:56 PMકર્ણાટકના કલબુર્ગીમાં ટ્રક અને વાન વચ્ચે અકસ્માત: પાંચના મોત
April 05, 2025 02:53 PMજિલ્લા કલેકટર, લોધીકા મામલતદારને વડી અને સર્વોચ્ચ અદાલતના કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ
April 05, 2025 02:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech