જામનગરમાં આજથી રુા.૫માં ભોજનની થાળી

  • November 10, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રમીક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ધનતેરસના આજના દિવસથી જામનગરના ૧૦ કેન્દ્રો ઉપર કેસરી કેબીનમાં રુા.૫માં ભોજનની થાળી આપવાનું શરુ થયું છે, આજે સંખ્યાબંધ ગરીબોએ લાભ લીધો છે, તસવીરમાં જોઇ શકાય છે કે બે દરીદ્રનારાયણ પોતાના પોતાના પેટખો ખાડો પુરી રહ્યાં છે, આ ખુબ સારી સેવા છે જે અવિરત મળવી જોઇએ. પાંચ દિ’ કેન્દ્રો બંધ રહેશે, લાભ પાંચમથી રાબેતા મુજબ શરુ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application