દ્વારકા જિલ્લાના ભાણવડના ધારાગઢ નજીક સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરીવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે.
સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો દ્વારકાના ધારાગઢ ગામે જામનગરના એક જ પરિવારના 4 સભ્યોએ રેલવે ફાટક પાસે જઇ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. જેઓના મૃતદેહ નાના એવા ધારાગઢ ગામ પાસેથી મળી આવતાં પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળ પર જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાણવડ પંથકમાં સામુહિક આપઘાત કરનારના પરીવારની વાત કરીએ તો મૂળ લાલપુરના મોડપરના વતની અને હાલ જામનગરના માધવબાગ ખાતે રહેતા અશોક જેઠાભાઈ ધુંવા ઉ.વ.42, લીલુબેન અશોકભાઈ ધુંવા ઉ.વ.42, જીગ્નેશભાઈ અશોકભાઈ ધુંવા ઉ.વ.20 અને કિંજલબેન અશોકભાઈ ધુંવા ઉ.વ.18 હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech