ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજી જન્મોત્સવ 2025 ની ઉજવણીના ભાગરૂપે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા શહેરના ધન્વંતરી ઓડિટોરિયમમાં ભગવાન પરશુરામજી નાટ્યોત્સવ યોજાયો હતો. આ નાટ્યોત્સવ રંગનિષ્ઠા કલાવૃંદ ભુજના 27 ભૂદેવ કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યો હતો. આ નાટ્યોત્સવ નિહાળી લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને હોલમાં જય જય પરશુરામ અને હર હર મહાદેવ નારા સાથે લોકોએ કલાકારોને બિરદાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવન મંત્રીએ જામનગરના લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ
April 30, 2025 12:00 PMમાધવપુરમાં ૨–મેએ ગેરકાયદે બાંધકામો પર તંત્ર બૂલડોઝર ફેરવશે
April 30, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech