પોરબંદરમાં પુરગ્રસ્ત જ‚રીયાતમંદ લોકોને ફુડ પેકેટ અને દુધનું થયું વિતરણ

  • August 31, 2024 03:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં મહિલા અગ્રણીઓ દ્વારા પુરગ્રસ્ત જ‚રીયાતમંદ લોકોને ફુડ પેકેટ અને દુધનું વિતરણ કરવામાં આવ્યું હતુ. પોરબંદરમાં ભારે વરસાદના કારણે   વિવિધ વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાયા છે,ત્યારે  જ‚રીયાતમંદ પરિવારના લોકો પ્રાથમિક જ‚રીયાત માટે લાચાર બન્યા છે,ત્યારે નિમિષાબેન જોશી દ્વારા દાતાઓના સહકારથી અંદાજિત ૧૫૦ થી પણ વધુ પરિવારના બાળકો વડીલો માટે  દુધની થેલીઓ બિસ્કીટના પેકેટ તેમજ સુકો નાસ્તો આપવામાં આવ્યો હતો, અને જ્યાં સુધી જ‚રીયાત હશે ત્યાં સુધી વિવિધ વિસ્તારોમાં દુધની થેલીઓ તેમજ સુકો નાસ્તો જ‚રીયાતમંદ પરિવારોને આપવામાં આવશે, આ સેવાકાર્યમાં મીનલબેન બલભદ્ર,ઉષાબેન પરમાર તેમજ દક્ષાબેન કનૈયાનો સહકાર મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application