લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે. ત્યારે જેતપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે એસઆરઙ્કી અને પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
લોકસભાની ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને રાજકોટ જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે અત્યારથી જ પોલીસ વિભાગ પણ કમર કસી રહ્યું છે અને ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે .. જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
પોલીસ અને એસઆરઙ્કીના જવાનો દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્લેગ માર્ચ શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ૧૮૧ અભયમ ટીમે બાળ લગ્ન અટકાવ્યા
May 12, 2025 12:47 PMજામનગર પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો પરેશાન
May 12, 2025 12:46 PMપ્રાસંગિક: આજે ૧૨મી મેં નર્સિંગ ડે
May 12, 2025 12:44 PMકાનપુરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટમાં ઇન્ફેકશન લાગતા એન્જીનીયરનું મોત
May 12, 2025 12:43 PMરાજકોટ : ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જતા રસ્તે હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
May 12, 2025 12:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech