વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રઘ્ધાંજલિ સભા, સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટ દ્વારા આતંકી હુમલાનો વિરોધ અને ભોગ બનેલાઓને શ્રઘ્ધાંજલિ: લાયન્સ ક્લબ દ્વારા મૌન રેલી: શહેરની જેમ જિલ્લામાં પણ આતંકી હુમલાનો વિરોધ યથાવત
કાશ્મીરના પહલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા કાયરતાપૂર્વકના આંતકવાદી હુમલા સામે દેશભરની જેમ જામનગરમાં પણ લોકોમાં ઉગ્ર રોષ અને આક્રોશ જોવા મળી રહ્યા છે, દરરોજ આતંક સામે અવાજ ઉઠાવતા કાર્યક્રમો થઇ રહ્યા છે, ગઇકાલે પણ હુમલા ભોગ બનેલા નિર્દોષ લોકોને શ્રઘ્ધાંજલિ આપવાના કાર્યક્રમો જુદા જુદા સ્થળે યોજાયા હતા, તમામ લોકોએ એકી અવાજે આતંકી હુમલા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ભોગ બનેલાઓને શ્રઘ્ધાંજલિ આપવામાં આવી છે.
વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રઘ્ધાંજલિ સભા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : બ્રાન્ડેડ વોચના શોરૂમમાં ચોરી કરનાર ગેંગનો સભ્ય પકડાયો
April 26, 2025 05:01 PMરાજકોટ : પહેલગામ હુમલાને લઈને મુસ્લિમ સમાજમાં રોષ
April 26, 2025 04:59 PMબાંગ્લાદેશીઓ મુદે રાજકોટ પોલીસ એક્શન મોડમાં
April 26, 2025 04:56 PMરાજકોટના મેટોડામાં ડીજે બંધ કરવાનું કહેતા નિવૃત આર્મીમેન પર હુમલો
April 26, 2025 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech