જામનગર હવાઈચોક પાસે આવેલ શ્રી હજારેશ્ર્વર મહાદેવમાં બીરાજતા શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે તા.7-12-2024થી તા.27-12-2024 સુધી વ્રત ઉત્સવ ઉજવાશે. ભાવિક ભકતોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વ્રતધારી બહેનોને દોરા આપવામાં આવશે.
ઉત્સવ દરમ્યાન જે ભાવિક ભકતોએ ભેટ/પ્રસાદ કંઈપણ આપવાની ઈચ્છા હોય તો મંદિરે સંપર્ક કરવા જણાવાયું છે. તા.27-12-2024ના રોજ વ્રત પૂર્ણાહુતિ પ્રસંગે અન્નકોટના દર્શન રાખેલ છે. સમય સવારે 10 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી રાખેલ છે. તો દર્શનનો લાભ લેવા શ્રી હજારેશ્ર્વર મહાદેવ મંદિર, હવાઈ ચોક જામનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMરાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હવે 15 મે સુધી રહેશે બંધ
May 09, 2025 08:19 PMતણાવની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સતર્ક, 108 એમ્બ્યુલન્સનું સૈન્ય થયું સશક્ત
May 09, 2025 07:41 PMજામનગરમાં આવેલ સેનાની ત્રણેય પાંખ સાથે જિલ્લા વહીવટી તંત્રની એક મહત્વપૂર્ણ બેઠક
May 09, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech