જામનગર હવાઈચોક પાસે આવેલ શ્રી હજારેશ્ર્વર મહાદેવમાં બીરાજતા શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે તા.7-12-2024થી તા.27-12-2024 સુધી વ્રત ઉત્સવ ઉજવાશે. ભાવિક ભકતોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વ્રતધારી બહેનોને દોરા આપવામાં આવશે.
ઉત્સવ દરમ્યાન જે ભાવિક ભકતોએ ભેટ/પ્રસાદ કંઈપણ આપવાની ઈચ્છા હોય તો મંદિરે સંપર્ક કરવા જણાવાયું છે. તા.27-12-2024ના રોજ વ્રત પૂર્ણાહુતિ પ્રસંગે અન્નકોટના દર્શન રાખેલ છે. સમય સવારે 10 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી રાખેલ છે. તો દર્શનનો લાભ લેવા શ્રી હજારેશ્ર્વર મહાદેવ મંદિર, હવાઈ ચોક જામનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech