ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે શુક્રવારે સવારે કપાસની હરરાજી મોડી શરૂ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.કપાસની હરરાજી ખેડૂતોએ શરૂ થવા ન દીધી.આથી હોબાળાને લઈને યાર્ડના ચેરમેન પણ ખેડૂતો પાસે દોડી આવ્યા હતા.ખેડૂતોને આવતીકાલથી હરરાજી સમયસર શરૂ થવા માટે હૈયાધારણા આપી યાર્ડના ચેરમેને ખેડુતોને સમજાવી હરરાજી ફરી શરૂ કરાવવામાં આવી હતી.નોંધનીય છે કે દિવાળીના તહેવારો નજીક છે ત્યારે ખેડૂતોને પોતાના પાકના નાણા જલ્દી હાથમાં આવે તો પરિવાર માટે અન્ય વસ્તુઓ ખરીદવાની ઉતાવળ હોય છે.હરરાજી શરૂ ન થતા ખેડૂતોનો સમય વેડફાય છે તે તહેવારો નજીક છે ત્યારે પોસાય તેમ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવાયસી અપડેટના નામે ફોન કરી બાંધકામ ધંધાર્થીના ખાતામાંથી 5.62 લાખ ઉસેડી લીધા
April 08, 2025 03:17 PMઆખા વર્ષમાં અખા ત્રીજે લગ્ન કરવા શું કામ માનવામાં આવે છે શુભ? જાણો તેની પાછળનું કારણ
April 08, 2025 03:17 PMજ્યાં ઔરંગઝેબની કબર છે તે ખુલ્દાબાદ શહેરનું નામ બદલાવીને રત્નાપુર કરાશે
April 08, 2025 03:14 PMભાગીદારીના બહાને લીધેલા 25.21 લાખ પરતનો ચેક રિટર્નના કેસમાં આરોપી નિર્દોષ
April 08, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech