વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ભૂમિ ઉપર વેરાવળ-પાટણ રોડ મધ્યે આવેલ એફ.એમ. રેડિયો રીલે સેન્ટર તા.૨૮ એપ્રિલથી કાર્યરત થશે.
જેનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ કરાય તેવી સંભાવના છે. ૧૨થી ૧૫ કિલોમીટરની સિટી ત્રિજયાને આવરી લેતું આ સ્ટેશન લાંબો સમય સુધી માત્ર મર્યાદિત કલાક સુધી જ ટેસ્ટિંગ રીતે ચાલતું હતું.
લોકાપર્ણ થયા બાદ દરરોજ સવારે ૫.૫૫થી રાત્રે ૧૧.૫ સુધી મુંબઈ વિવિધ ભારતીના રેડિયા કાર્યક્રમો મનોરંજન, ફિલ્મીગીતો, સાંસ્કૃતિક ગીતા પીરસતું રહેશે.
૧૦૦-૧ ફ્રીકવન્સી ઉપર આ રેડિયોનું પ્રસારણ રેડિયો ટ્રાન્ઝીસ્ટર, મોબાઈલ અને ટ્રેન જહાજોમાં નિયત અંતર સુધી સાંભળી શકાશે.
આખરે રેડિયો સ્ટેશન શ થતાં રેડિયો શ્રોતાઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો
September 20, 2024 02:24 PMઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech