પોરબંદર એસ.ટી.ડેપો દ્વારા જુનાગઢની લીલી પરિક્રમામાં માટે વધારાની બસ રવાના કરવામાં આવી હતી.પોરબંદર એસ.ટી.ડેપો દ્વારા જુનાગઢ લીલી પરિક્રમામાં મુસાફરોના જવા માટે પોરબંદર થી જુનાગઢનું એક્સ્ટ્રા સંચાલન શ કરી દેવામાં આવ્યુ છે.તદઉપરાંત પોરબંદર થી દ્વારકા અને દ્વારકાથી જુનાગઢના પણ એક્સ્ટ્રા ટ શ કરી દેવામાં આવેલ છે અને સોમનાથ તરફ પણ મુસાફરોનો ઘસારો જોવા મળતો હોવાથી સોમનાથ માટે પણ એક્સ્ટ્રા બસો શ કરવામાં આવેલ છે.આ તકે ડેપો મેનેજર પી.બી. મકવાણા અને સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ.ઘાણી દ્વારા પોરબંદર તેમજ દેવભુમિ દ્વારકા જિલ્લાની મુસાફર જનતાને લીલી પરિક્રમામાં જુનાગઢ જવા માટે તેમજ પોરબંદર થી દ્વારકા અને દ્વારકા થી જુનાગઢ અને સોમનાથ જવા માટે પણ આ એક્સ્ટ્રા બસોનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ મતગણતરી
February 16, 2025 08:33 PMIPL 2025નું શેડ્યૂલ જાહેર, 18મી સીઝન 22 માર્ચથી શરૂ થશે; કોલકાતા પ્રથમ મેચમાં RCB સામે ટકરાશે
February 16, 2025 06:21 PMભારતમાં દરેક મોબાઈલ નંબરની આગળ 91 કેમ લખેલું હોય છે?
February 16, 2025 05:12 PMદેશમાં આ જગ્યાએ વેચાઈ રહ્યા છે 5 લાખ રૂપિયાના મશરૂમ!
February 16, 2025 04:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech