જામનગરના સ્મશાનમાં રહેલા અનામી અસ્થીઓનું પીંડારા ખાતે વિસર્જન

  • May 07, 2024 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાશ ફાઉન્ડેશન દ્વારા તિર્થધામ ખાતે વિસર્જન કર્યું


જામનગર સ્મશાનમાં રહેલા અનામી અસ્થીઓનું હાશ ફાઉન્ડેશનના સભ્ય જાહનવીબેન ચાવડા દ્વારા તિર્થગોર જીતેન્દ્રભાઈ કાંતિલાલ ઠાકરના નેજા હેઠળ શાસ્ત્રોકત વિધિથી પિંડદાન, નારાયણબલી કરી અસ્થી વિસર્જન કર્યું હતું, આ સમયે હાશ ફાઉન્ડેશનના સેવાભાવી સભ્ય નિશાંત પારેખ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application