22 રેકડી-પથારાનો માલ જપ્ત
જામનગર મહાપાલિક એસ્ટેટ શાખા દ્વારા ગઇકાલે ફરીથી રેકડી અને પથારાવાળાઓને હટાવવામાં આવ્યા હતા. અને 22 રેકડી-પથારા ધારકોનો માલ જપ્ત કર્યો હતો. આ સમયે ભારે નાશભાગ મચી ગઇ હતી. અવારનવાર આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેકડી હટાવવામાં આવે છે પરંતુ અડધી કલાકમાં જ ફરીથી ગોઠવાઇ જાય છે. આ ઉપરાંત ડી.કે.વી. કોલેજ સામે એક પાનની દુકાનનાં સંચાલક દ્વારા દબાણ કરાતા તે દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. બર્ધનચોકને નો-હોકીંગ ઝોન જાહેર કરાયો છે પરંતુ એસ્ટેટ શાખાને પોલીસ દ્વારા કોર્ટના હુકમના અમલવારી કરાવવા પ્રયત્ન થાય છે પરંતુ અડધી કલાકમાં જ ફરીથી દબાણો શરુ થઇ જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech