22 રેકડી-પથારાનો માલ જપ્ત
જામનગર મહાપાલિક એસ્ટેટ શાખા દ્વારા ગઇકાલે ફરીથી રેકડી અને પથારાવાળાઓને હટાવવામાં આવ્યા હતા. અને 22 રેકડી-પથારા ધારકોનો માલ જપ્ત કર્યો હતો. આ સમયે ભારે નાશભાગ મચી ગઇ હતી. અવારનવાર આ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેકડી હટાવવામાં આવે છે પરંતુ અડધી કલાકમાં જ ફરીથી ગોઠવાઇ જાય છે. આ ઉપરાંત ડી.કે.વી. કોલેજ સામે એક પાનની દુકાનનાં સંચાલક દ્વારા દબાણ કરાતા તે દબાણ પણ દૂર કરવામાં આવ્યું હતું. બર્ધનચોકને નો-હોકીંગ ઝોન જાહેર કરાયો છે પરંતુ એસ્ટેટ શાખાને પોલીસ દ્વારા કોર્ટના હુકમના અમલવારી કરાવવા પ્રયત્ન થાય છે પરંતુ અડધી કલાકમાં જ ફરીથી દબાણો શરુ થઇ જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech