ખંભાળિયામાં આવતીકાલે આઠ કલાકનો વીજકાપ

  • May 17, 2025 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયામાં નગર ગેઈટ અર્બન ફીડર વિસ્તારમાં જરૂરી સમારકામના હેતુથી રવિવાર તા. 18 મી ના રોજ અહીંના નગર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, તાલુકા પંચાયત, કલ્યાણ બાગ, ગાયત્રીનગર, જલારામ મંદિર, રાજડા રોડ, સતવારા વાડ, હરસિધ્ધિ નગર, શિરૂવાડી વિગેરે વિસ્તારોનો વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application