ઠંડી અને કમૂરતાને કારણે રાજકોટ એસટીની ડિવિઝનની રોજિંદી આવકમાં ૧૫ લાખની ઘટ

  • January 09, 2024 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઠંડી અને કમુહર્તાને કારણે રાજકોટ એસટી ડિવિઝનની રોજિંદી આવકમાં .૧૫ લાખનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, ડિસેમ્બરના અતં સુધી દૈનિક આવક .૬૦ લાખ સુધી નોંધાઇ હતી જે હાલમાં .૪૫ લાખ એ પહોંચી ગઇ છે. એડવાન્સ બુકિંગનું પ્રમાણ પણ ઘટી ગયું છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે હાલમાં રાજકોટ બસ પોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપોની મળી દૈનિક સરેરાશ કુલ આવક ૪૫ લાખ આજુ થઇ રહી છે. હવે મકર સંક્રાતિએ કમુહર્તા ઉતર્યા પછી ટ્રાફિક વધશે તેમ તેમણે ઉમેયુ હતું.


તાજેતરમાં જ જે ટ ઉપનવી ફાળવેલી ૧૧ બસ ઓન રોડ થઇ હજુ પણ ૩૦ ઓવરએજ બસ દોડે છે


તાજેતરમાં નિગમ દ્રારા ફાળવવામાં આવેલી ૧૧ એસટી બસ વિવિધ ડેપોને જરિયાત મુજબ ફાળવી દેવાઈ છે અને લાંબા અંતરના એકસપ્રેસ ટ ઉપર મુકાઇ છે, જો કે ડિવિઝનમાં હજુ પણ ૩૦ ઓવરએજ બસો દોડી રહી છે, જેમ નવી બસો આવશે તેમ ઓવરએજ બસો રિપ્લેસ થશે, આગામી એપ્રિલ સુધીમાં ઓવરએજ રેશિયો ઝીરો કરવાનો ટાર્ગેટ રખાયો છે.ર વધુ ટ્રાફિક મળતો હોય તે ટ ઉપર વધુ બસો મૂકીને ફ્રિકવન્સી વધારાઇ હતી ત્યાં મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો થઇ ગયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application