૪૦ ડિગ્રી ગરમીમાં અમરેલીના સાત ગામ, ધારીના ૮૯ અને વિસાવદરના ૧૫ ગામોમાં ૮ એપ્રિલ સુધી પાણી વિતરણ બંધ

  • March 29, 2024 01:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના ઈશ્વરીયા હેડ ક્વોટરમાંથી ગાવડકા હેન્ડ વર્ક સુધીની પાઇપ લાઈનનું રીપેરીંગ કાર્ય થવાનું હોય આગામી ૩૦ માર્ચથી ૮ એપ્રિલ સુધી અમરેલીના સાત ધારીના ૮૯ તથા વિસાવદર પંથકના ૧૫ ગામોને પીવાનું પાણી બંધ થશે જેને લઈને સ્થાનિક ગ્રામ પંચાયત અને પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવા પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવવામાં આવે છે આ તકે એ ઉલ્લ ેખનીય છે કે ૪૦ ડિગ્રી ગરમી પડતી હોય તો દક્ષતા તાપમાન પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય આવા સમયે રીપેરીંગ કાર્ય શા માટે કરવામાં આવે છે તેવા સવાલો જનતામાંથી ઉઠી રહ્યા છે પરંતુ સાંભળનાર કોઈ નથી નેતાઓ પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application