દાણીધાર ધામ શ્રીનાથજી દાદાના આશીર્વાદ લેતાં જિલ્લા જેલ અધિક્ષક

  • February 07, 2024 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તુ હી રામ પ્યારે રામના નાદથી સતત ગુંજતી સૌરાષ્ટ્રભરમાં પ્રસિધ્ધ શ્રી નાથજી દાદાની જ્ગ્યા દાણીધાર ધામની જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા જેલ સુપ્રિન્ટન્ડન્ટ મનુભા એન. જાડેજાએ મુલાકાત લઇ દર્શન અને સમાધિપૂજનનો લાભ લીધો હતો. તેમણે ૫૦૦ થી વધુ ગાય ધરાવતી ગૌશાળાની મુલાકાત લઇ જાણકારી મેળવી હતી. દાણીધારધામના મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ સુખદેવદાસ બાપુ એ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ સમયે શ્રી નાથજી દાદા ટ્રસ્ટના પ્રમુખ ભાવસિંહજી ડાભી અને ટ્રસ્ટી શિવુભા ભાટ્ટી સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application