પોરબંદરમાં શ્રી રામદેવજી મહારાજ મિત્રમંડળ દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
શ્રી રામદેવજી મહારાજ મિત્ર મંડળ- પોરબંદર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દાતા ઓ તરફથી જરીયાતમંદ કુટુંબીઓને રાશન કિટ ત્રણસો થી ચારસો પરિવારોેને આપવામાં આવ્યા હતા. હાલની સ્થિતિમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને મંદીનો માહોલ હોય ત્યારે લોકો ઘર કેમ ચલાવવું તે માટે તેમને થોડી મદદ મળી રહે તે માટે રામદેવજી મહારાજ મિત્ર મંડળ દ્વારા રાશનની કિટ આપવામાં જે આગેવાનો એ જહેમત ઉઠાવી હતી તેમાં ખારવા જ્ઞાતિના માજી ઉપપ્રમુખ રવિભાઇ જેઠાભાઇ મોદી, ખારવા સમાજ આગેવાન મધુભાઇ મેપાભાઇ ખોખરી, પોરબંદર ખારવાજ્ઞાતિના ઉપપ્રમુખ વિનુભાઈ કાના બાદરશાહી, ખારવા સમાજના માજી પટેલ પ્રદીપભાઈ મધુભાઈ ખોખરી, ખારવા સમાજના માજી પટેલ દીપકભાઈ કરસન જુંગી , સામાજિક કાર્યકર પ્રવીણભાઈ ધનજીભાઈ કોટિયા , પોરબંદર ખારવા સમાજના પૂર્વ પટેલ વિશાલભાઈ બાબુભાઈ મઢવી , ખારવા સમાજના પટેલ હિરેનભાઈ નરસિંહભાઈ લોઢારી, પોરબંદર ખારવા સમાજના પૂર્વ પટેલ અનિલભાઈ મોતીવરસ, ખારવા સમાજના પૂર્વ પટેલ રામજીભાઈ ભીમજીભાઈ ગોહેલ, સામાજિક કાર્યકર ગોપાલભાઈ હીરાભાઈ લોઢારી વર્ષો થી સેવા કરતા આગેવાનો એ અવિરતપણે સેવાઓ ચાલુ રાખી લોકોને મદદગારી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech