સલાયામાં આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ખાતા ધારક અજીજાબેન ગુલામ ચંગડાનું પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ મૃત્યુ થતા તેમના પુત્રી આઇશાબેન ચંગડાને બે લાખના સહાયનું વિતરણ SBI ના પરાક્રમસિંહ , ગ્રામીણ બેંક મેનેજર બિપિનભાઈ , લિજ્જત પાપડના સંચાલિકા ઘીરજબેન , સલાયા મરીન પોલિસ સ્ટેશનના હસમુખભાઈ , શહેર ભાજપના હોદેદારો લાલજીભાઈ ભુવા , સુમિતભાઈ લાલ, ખ્યાતિબેન કિરતસાતા , મુસ્લિમ જમાતના પ્રમુખ સલીમ ભગાડ , સોડસલાના સરપંચ ભીખુભા ઝાલા , સામાજિક કાર્યકર કિરીટભાઈ કવૈયા સહિતના આગેવાનોની હાજરીમાં ચેકનું વિતરણ કરેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : કેન્ડલ માર્ચ યોજી મૃતકોને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાજંલી
April 18, 2025 11:40 AMવોટસએપમાં એપીકે ફાઇલ મોકલી ગીફટ વાઉચર ખરીદી કરતો ઠગ ઝબ્બે
April 18, 2025 11:33 AMભાણવડના ભેનકવડ ગામમાં ચડી આવ્યો મગર, વન વિભાગ અને એનિમલ લવર્સ દ્વારા કરાયો રેસ્ક્યુ
April 18, 2025 11:33 AMરેલવે વિભાગમાં જાહેર ફરિયાદોના નિવારણમાં પશ્ચિમ રેલ્વેના તમામ ડિવિઝનોમાં રાજકોટ ડિવિઝન ટોચ પર
April 18, 2025 11:26 AMભાણવડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા આયોજન અને એ.ટી.વી.ટી કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ
April 18, 2025 11:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech