જામનગરમાં ઇસ્કોન દ્વારા યોજાયેલી રથયાત્રામાં ભકતો ઉમટી પડયા

  • July 15, 2024 11:30 AM 

શનિવારે ઇસ્કોન દ્વારા સાતરસ્તાથી ઇસ્કોન મંદિર સુધીની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્‌યો હતો, માર્ગમાં ઠેર-ઠેર ભકતોએ ભગવાન જગન્નાથજીને નમન કયર્િ હતાં, સાતરસ્તા પાસે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ભાજપના જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરા સહિતના અગ્રણીઓએ ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યો હતો અને ઇસ્કોન મંદિરના સંચાલકોએ માર્ગમાં ઠેર-ઠેર પ્રસાદનું વિતરણ કર્યુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application