જામનગર શહેરના વોર્ડ નં.૧૨ માં આવેલ ગરીબ નવાઝ-૨ સોસાયટીમાં સતત પાંચ મહિના થી ચાલતા રૂ. ૨ કરોડના ખર્ચે કુલ ૧૦ શેરીઓમાં ભૂગર્ભ ગટરનું કામ આજરોજ પુરુ થયેલ છે. સ્થાનિક રહેવાસીઓની સમસ્યાનો કાયમી ધોરણે અંત આવેલ છે.
આ કામ પૂર્વ વિપક્ષી નેતા તેમજ વોર્ડ નં.૧૨ નગરસેવક અસલમભાઇ ખીલજી, નગરસેવિકા વકીલ જેનબબેન ખફી અને હાજી રિઝવાનભાઇ જુણેજા ની રાહબરી દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તકે ગરીબ નવાઝ - ૨ સોસાયટી ના પ્રમુખ ઇકબાલભાઇ ઉનડ, અશરફભાઇ સમા, નઝીર પટેલ (પટણી), વસીમભાઇ સુમરા સહિતના આગેવાનો તેમજ સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ ત્રણેય નગરસેવકો અસલમભાઇ, જેનબબેન તથા હાજી રિઝવાનભાઇનો આભાર વ્યક્ત કરીને બિરદાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં રક્ષક બન્યો ભક્ષક : પોલીસે ડોક્ટરને ઉતાર્યો મોતને ઘાટ
September 20, 2024 01:48 PMસુપ્રીમની હાઇકોર્ટના જજને ફટકાર, બેંગ્લોરના મુસ્લિમ વિસ્તારને મિની પાકિસ્તાન ગણાવતા માંગ્યો જવાબ
September 20, 2024 01:42 PMચેટજીપીટીએ માણસની જેમ સામેથી પ્રશ્ન પૂછતા યુઝર થયો આશ્ચર્યચકિત
September 20, 2024 01:17 PMમહિલા મૂવી જોતી રહી અને ડોકટરોએ કરી મગજની સર્જરી
September 20, 2024 12:50 PMસરકારના ૫૪૩ ભ્રષ્ટ્રાચારી અધિકારી અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી
September 20, 2024 12:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech