પોરબંદરના કમલાબાગમાં કેટલાક વર્ષો પહેલાં બાળ મનોરંજનના સાધન તરીકે રોકેટ વાળી લસરપટ્ટી બનાવવામાં આવી હતી અને કાળક્રમે તે હવે જર્જરીત બની ગઈ છે નગરપાલિકાના તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે તેનું સમારકામ કરવું જોઈએ પરંતુ સમારકામ શક્ય નહીં હોવાથી એમ જ રાખી દેવામાં આવ્યું છે.પરંતુ આ બિસ્માર રોકેટની લસર પટ્ટી અચાનક પડીને ધરાશાયી થાય તો ફરવા આવેલા લોકોનો જીવ પણ જઈ શકે તેમ છે તેમ જણાવીને લખમણભાઇ દાસાએ આ રોકેટવાડી લસરપટ્ટીને તોડી પાડવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationથીમ ગમી જાય તો સની સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ ફિલ્મ સાઇન કરી લે
May 10, 2025 11:52 AMસલાયામાં ડ્રોન કેમેરા જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાયો
May 10, 2025 11:52 AMશાહિદને પોતાની કિમત સમજાઈ: ફર્ઝી 2 માટે તગડી ફી વસુલી
May 10, 2025 11:45 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech