જામનગરમાં ૧૪૦૪ આવાસ યોજનાના બે જર્જરિત બ્લોકનું બાંધકામ તોડી પાડવા માટે ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન ડીમોલિશન કામગીરી કરવામાં આવી હતી.
જામનગરમાં અંધાશ્રમ પાસેની ૧૪૦૪ આવાસ યોજનાના મકાનો જર્જરિત બન્યા હોવાથી મહાનગરપાલિકા દ્વારા રહેવાસીઓને સમજાવટથી મકાન ખાલી કરાવાઈ રહ્યું છે અને આજે બે બ્લોકના ર૪ જર્જરિત ફલેટ તોડી પાડવા માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા પાડતોડ કામગીરી કરવામાં આવી હતી.
થોડા સમય પહેલા પણ બે બ્લોક ના ર૪ ફલેટ તોડી પાડવા માં આવ્યા હતાં. જ્યારે આજે વધુ ર૪ ફલેટ તોડી પાડવા માં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકા ના અધિકારી સુનિલ ભાનુશાળી, અનવર ગજણ સહિત ના દેરખેર હેઠળ પાડતોડ કામગીરી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબે મહિના સુધી આકાશમાં ચમકશે મિનિ મૂન: થશે બે ચંદ્રો પ્રકાશિત
September 16, 2024 11:34 AMરાજસ્થાનમાં ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત: ૯નાં મોત, ૧૫ ઘાયલ
September 16, 2024 11:33 AM‘અનુપમા’ની કાવ્યાએ આ કારણથી છોડ્યો શો, અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો
September 16, 2024 11:33 AMહિંદુ સમાજ જ દેશનો કર્તાહર્તા: ભાગવત
September 16, 2024 11:32 AMડોનાલ્ડ ટ્રમ્પ પર એકે–૪૭થી હુમલાનો પ્રયાસ
September 16, 2024 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech