ભાવનગર મનપાના કમિશનરની બદલી અટકાવવા માંગ

  • August 08, 2024 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર મહાપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાયની ગત મંગળવારે ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.તેઓએ ભાવનગર શહેરમાં સારી કામગીરી કરી છે અને આ કમિશનર હજુ રહે તો શહેર માટે  સારી કામગીરી થઈ શકે તેમ છે તેથી કમિશનરની બદલી અટકાવવા માટે ભાવનગરના સરદાર યુવા મંડળના પ્રમુખ ભરત મોણપરાએ માંગ કરી છે.ભાવનગર મહાપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાયની ગત મંગળવારે ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.તેઓએ ભાવનગર શહેરમાં સારી કામગીરી કરી છે અને આ કમિશનર હજુ રહે તો શહેર માટે  સારી કામગીરી થઈ શકે તેમ છે તેથી કમિશનરની બદલી અટકાવવા માટે ભાવનગરના સરદાર યુવા મંડળના પ્રમુખ ભરત મોણપરાએ માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application