રક્ષામંત્રી રાજનાથસિંહની તબયતમાં સુધારો આવ્યો છે .આજે તેમણે એમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. બુધવારે રાતે તેની તબિયત બગડી હતી. કમરમાં દુખાવો થતો હોવાથી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આજે તેની તબિયત સુધારો આવ્યો છે તેથી એમ્સ માંથી રજા આપી શકે છે .
કમરનો દુખાવો હોવાથી રાતે 3 વાગે એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કર્યા હતા. ઉલેખનીય છે કે લોકસભા ચુંટણી પ્રચાર દરમિયાન હેલીકોપ્ટર પરથી ઉતરતી વખતે પગ લપસી ગયો હતો તેથી કમરમાં દુખાવો શરુ થયો હતો ત્યારબાદ અત્યાર સુધી દવા અને ઇન્જેક્શન દ્વારા સારવાર અપાઈ હતી છતાં પણ બુધવાર રાતે દુખાવો થયો હતો જેના કારણે એમ્સમાં દાખલ કર્યા હતા અને એમઆઈઆર પણ કરાવ્યો હતો . આજે તબિયત સુધારો આવતા એમ્સ માંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે . રાજનાથસિંહને ડોકટરોએ અઠવાડિયું સુધી આરામ કરવાનું સૂચન કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘સમજી જજો આતંકવાદીઓના આકાઓ, નહીં તો આ તમારી સગી નહી થાય’: પૂજ્ય ભાઇશ્રી
May 09, 2025 02:44 PMપૈસાના ચક્કરમાં ફસાયેલા મિત્રની મદદ કરનાર યુવક પોતે જ ફસાઈ જતા ઝેરી પ્રવાહી પીધું
May 09, 2025 02:43 PMઆઠ દિવસમાં રાજીવનગરના રસ્તા સમથળ નહી થાય તો મનપા સામે થશે આંદોલન
May 09, 2025 02:43 PMઅમારું એકાઉન્ટ હેક થયુ, અમે કોઈ દેશ પાસે મદદ નથી માગી: પાકનો યુટર્ન
May 09, 2025 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech