ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં રવિવારે નાવ મનોરથના દર્શન

  • June 14, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં ન્યુ રામનાથ સોસાયટી ખાતે આવેલી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી રવિવાર તા. 16 રોજ ગંગા દશેરા નિમિત્તે ભગવાન દ્વારકાધીશજી પ્રભુના નાવ મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રવિવારે સાંજે 6 થી 8 વાગ્યા સુધી દર્શનનો લાભ લેવા વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application