DRDOના વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું નિધન, 'અગ્નિ મેન' તરીકે હતા પ્રખ્યાત, હૈદરાબાદમાં લીધા અંતિમ શ્વાસ

  • August 15, 2024 08:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

DRDOના પ્રખ્યાત વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું 84 વર્ષની વયે નિધન થયું છે. હૈદરાબાદમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમને અગ્નિ મિસાઈલના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમણે દેશમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ અગ્નિ મેન તરીકે પણ પ્રખ્યાત હતા.


ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન, DRDOના પ્રખ્યાત વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું નિધન થયું છે. ન્યૂઝ એજન્સીએ DRDOના અધિકારીને ટાંકીને જણાવ્યું કે રામ નારાયણ અગ્રવાલનું ગુરુવારે હૈદરાબાદમાં 84 વર્ષની વયે નિધન થયું.



DRDO પ્રમાણે તેમને અગ્નિ મિસાઈલના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમણે દેશમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ અગ્નિ મિસાઈલ્સના પ્રથમ પ્રોગ્રામ ડાયરેક્ટર પણ હતા. તેઓ અગ્નિ મેન તરીકે પણ જાણીતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application