શનિ અમાસ નિમિત્તે મંદિરોમાં ભાવિકોની ભીડ

  • March 29, 2025 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે શનિવારે ફાગણ વદ અમાસના દિવસે શનિ મંદિરોમાં શનિ દેવની આરાધના માટે ભાવિકોની ભારે ભીડ જામી હતી.ભાવિકોએ શનિ દેવની કૃપા મેળવવા અને પનોતીનું કષ્ટ દૂર કરવા માટે તેલ,કાળું કપડું,કાળા તલ, કાળી દ્રાક્ષ વગેરે ચડાવી પ્રાર્થના કરી હતી.અત્રે એ નોંધનીય છે કે આજે રાત્રે ૯-૪૦ કલાકે અઢી વર્ષ માટે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે.આથી કેટલીક રાશિઓને પનોતી શરૂ થશે.આજે સૂર્યગ્રહણ છે.ભારતમાં તે દેખાવાનું નથી.આમ છતાં, તેની ક્રૂર અસરોથી બચવા માટે ભાવિકોએ આજે મંદિરોમાં પ્રાર્થના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application